Site icon

સંજય રાઉત ની ઉગ્ર ટીકા પછી સોનુ સૂદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા, શિવસેનાનું ગંદુ રાજકારણ

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

8 જૂન 2020

અભિનેતા સોનુ સૂદ કોને મળે અને કોને ન મળે? તેમણે પરપ્રાંતિય મજૂરો ની સેવા કરી અને ત્યારબાદ ગવર્નર ભગતસિંહ કોશિયારી ને મળ્યા. આને કારણે શિવસેનાની એવા મરચા લાગ્યા કે શિવસેનાના નેતા સંજય રાઉતે સોનુ સુદની જાહેર ટીકા કરી. ટીકા અને રાજકારણ થી બચવા માટે આખરે સોનુ સૂદ એ ઉદ્ધવ ઠાકરેને પણ મળવું પડ્યું. આમ સોનુ સુદને ધરમ કરતાં ધાડ પડી.

એક તરફ મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ જઇ રહી છે ત્યારે જે લોકો સમાજ સેવા કરી રહ્યા છે તેનો શ્રેય પણ શિવસેના હડપી લેવા માંગે છે. આ ગંદા રાજકારણને કારણે શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની છબી અને મલિન થઈ છે..

Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Exit mobile version