Site icon

સંજય રાઉત ની ઉગ્ર ટીકા પછી સોનુ સૂદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા, શિવસેનાનું ગંદુ રાજકારણ

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

8 જૂન 2020

અભિનેતા સોનુ સૂદ કોને મળે અને કોને ન મળે? તેમણે પરપ્રાંતિય મજૂરો ની સેવા કરી અને ત્યારબાદ ગવર્નર ભગતસિંહ કોશિયારી ને મળ્યા. આને કારણે શિવસેનાની એવા મરચા લાગ્યા કે શિવસેનાના નેતા સંજય રાઉતે સોનુ સુદની જાહેર ટીકા કરી. ટીકા અને રાજકારણ થી બચવા માટે આખરે સોનુ સૂદ એ ઉદ્ધવ ઠાકરેને પણ મળવું પડ્યું. આમ સોનુ સુદને ધરમ કરતાં ધાડ પડી.

એક તરફ મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ જઇ રહી છે ત્યારે જે લોકો સમાજ સેવા કરી રહ્યા છે તેનો શ્રેય પણ શિવસેના હડપી લેવા માંગે છે. આ ગંદા રાજકારણને કારણે શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની છબી અને મલિન થઈ છે..

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version