Site icon

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જારી કરી. 5 નવેમ્બરથી થિયેટરો, સ્વિમિંગ પુલો ખુલશે.. બીજી કઈ છૂટછાટો આપવામાં આવી છે તે જાણો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

5 નવેમ્બરથી મહારાષ્ટ્ર સરકારએ સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ તેમની બેઠક ક્ષમતાના 50% લોકો સાથેની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે અનલોક માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી આદેશ મુજબ 50% ક્ષમતા સાથે ઓડિટોરિયમ પણ ખુલશે.. 

Join Our WhatsApp Community

1. પાંચ નવેમ્બરથી કન્ટેન્ટ ઝોનની બહારના સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે.

2. કન્ટેન્ટ ઝોનની બહારની યોગ સંસ્થાઓને પણ 5 નવેમ્બરથી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.

5 નવેમ્બરથી સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સમાં  કે જે કન્ટેન્ટ ઝોનની બહારના ને 50% ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થિયેટરો, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં કોઈ પણ ખાવા યોગ્ય ચીજ વસ્તુઓ ની  મંજૂરી નથી..

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version