Site icon

Ahmedabad-Darbhanga Antyodaya Express: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર દોડશે

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

News Continuous Bureau | Mumbai 

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને (  festivals ) ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન ( Prayagraj Station ) પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બદલાયેલ રૂટ પર દોડનારી અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ( Express train ) તેના નિર્ધારિત રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version