Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad-Darbhanga Antyodaya Express: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર દોડશે

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

News Continuous Bureau | Mumbai 

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને (  festivals ) ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન ( Prayagraj Station ) પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બદલાયેલ રૂટ પર દોડનારી અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ( Express train ) તેના નિર્ધારિત રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

 

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version