Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad-Darbhanga Antyodaya Express: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર દોડશે

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

News Continuous Bureau | Mumbai 

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને (  festivals ) ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન ( Prayagraj Station ) પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બદલાયેલ રૂટ પર દોડનારી અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ( Express train ) તેના નિર્ધારિત રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version