Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad-Darbhanga Antyodaya Express: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર દોડશે

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

Ahmedabad-Darbhanga Antyodaya Express will run on its scheduled route

News Continuous Bureau | Mumbai 

Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને (  festivals ) ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન ( Prayagraj Station ) પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બદલાયેલ રૂટ પર દોડનારી અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ( Express train ) તેના નિર્ધારિત રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

 

Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version