Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Sampark Kranti Express: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. 16 સપ્ટેમ્બરની અમદાવાદ-હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને લઇને લેવાયો આ નિર્ણય

Gujarat Sampark Kranti Express: 16 સપ્ટેમ્બરની અમદાવાદ-હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ પુનઃસ્થાપિત

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark kranti express train of September 16 restored

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark kranti express train of September 16 restored

News Continuous Bureau | Mumbai 

Gujarat Sampark Kranti Express: ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના પલવલ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવતા બ્લોકના સ્થાનાંતરણને કારણે, અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

તદનુસાર, 16 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ( Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Express Train ) પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ટ્રેનની રચના, સમય, સ્ટોપેજ અને વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી તમે www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Constitution Temple Maharashtra: આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે થશે મહારાષ્ટ્રની ITI સંસ્થાઓમાં બંધારણ મંદિરનું ઉદ્ઘાટન, PM મોદી ૨૦ સપ્ટેમ્બરે કોલેજોમાં શરૂ કરશે આ યોજના.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version