Site icon News Continuous Bureau | Mumbai

Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે આ ટ્રેન રહેશે રદ.

Express Train :નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ- હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark Kranti Express will be canceled due to non-interlocking work

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark Kranti Express will be canceled due to non-interlocking work

News Continuous Bureau | Mumbai

Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી  મંડળ ના પલવલ સ્ટેશન ( Palwal Station ) પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરતમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ‘ખિલખિલાટ’ સેવાના સફળ ૧૨ વર્ષ થયા પૂર્ણ, કુલ આટલી માતા અને બાળકોને આપી સેવા.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version