Site icon News Continuous Bureau | Mumbai

Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

Express Train: ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.

Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.

News Continuous Bureau | Mumbai 

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ ( Non interlocking ) કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે :- 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mumbai local train : સવાર સવાર માં બોરીવલી સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરો અટવાયા..

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના ( Indian Railways ) રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Motor Vehicle Aggregator Rules મહારાષ્ટ્ર મોટર વાહન એગ્રીગેટર નિયમાવલી ખોરંભે મુસાફરોની લૂંટ અને ॲપઆધારિત ટૅક્સીઓની મનમાની યથાવત
Maharashtra TET Exam પેપર લીક રોકવા સરકારનો મોટો સપાટો TET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે ઓનલાઇન આપવી પડશે એક્ઝામ
Pune Murder Case કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક વકીલે સિયાના ભાઈ સાહિલ પાસે કેમ માગ્યા ૧૦ કરોડ? જાણો મોટો ખુલાસો
Ketan Agarwal Murder Case કેતન મર્ડર કેસ લોહગઢમાં સીન રીક્રિએટ, સિયા ગોયલનું મૌન બન્યું પોલીસ માટે પડકાર
Exit mobile version