Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

News Continuous Bureau | Mumbai

Ahmedabad Saharsa Express ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ

બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.

અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો

Ghatkopar Shiv Sena Fight મુંબઈમાં શાસક પક્ષના નેતાઓ વચ્ચે ધોકાવાળી ઘાટકોપરમાં શિંદે જૂથના બે દિગ્ગજ નેતાઓ સાર્વજનિક રસ્તા પર બાખડ્યા, કલહની લાઈવ ઘટના CCTV કેમેરામાં કેદ
IMD Maharashtra Rain Alert મહારાષ્ટ્રના ૧૩ જિલ્લાઓ માટે મોટું એલર્ટ આગામી ૨૪ કલાકમાં વિજાંના કડકડાટ અને જોરદાર પવન સાથે તૂટી પડશે વરસાદ…
Siya Goyal Family Shop Shut કેતન અગ્રવાલ હત્યા કેસ કાયદાકીય તપાસ વચ્ચે આરોપીના પરિવારના વ્યવસાય પર FDA ના નિયમોનો માર.
Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Exit mobile version