Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

News Continuous Bureau | Mumbai

Ahmedabad Saharsa Express ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ

બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.

અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version