Site icon News Continuous Bureau | Mumbai

હું રાજકારણમાં આવ્યો પણ તમે નહીં આવતા… ફસાઈ ગયો છું. એનસીપીના દિગ્ગજ નેતા નું બયાન…

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે

પૂના ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં આવીને ફસાઈ ગયો છું. તમે ભૂલમાં પણ રાજકારણમાં આવતા નહીં. આવતા પહેલા સો વખત વિચાર કરી લેજો.

Join Our WhatsApp Channel

તેમણે કહ્યું કે અમને જનતા નેતા બનાવે છે. સરકારી અધિકારીઓને જુઓ તેઓ નિવૃત થાય ત્યાં સુધી અધિકારી રહે છે. આથી તે રસ્તે ચાલો..

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version