Site icon News Continuous Bureau | Mumbai

જાણી લો આજે : કોણ છે જયશ્રી પાટીલ જેણે અનિલ દેશમુખની વિરોધમાં સીબીઆઇની તપાસ નો ચુકાદો મેળવ્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને સીબીઆઈ તપાસની જાળ માં બરાબર ફસાવનાર એવા એડવોકેટ જયશ્રી પાટીલ એ સ્વતંત્ર સેનાની ડોક્ટર એલ કે પાટીલ ની દીકરી છે. તેઓ એક વરિષ્ઠ પત્રકાર છે અને માનવ અધિકાર સંદર્ભે તેમની વકીલાત અનેક સ્તર પર વખણાય છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો. ગૃહ મંત્રી અનિલ દેશમુનું રાજીનામું. જુઓ રાજીનામાની પ્રત અહીં. જાણો વિગત.

તેમણે માનવ અધિકાર માં પીએચડી કર્યું છે અને ભૂતકાળમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારના માનવ હક આયોગ સંશોધન વિભાગના પ્રમુખ પદ પર પણ કામ કર્યું છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક.

ડોક્ટર જયશ્રી પાટીલ ઘણા લેન્ડમાર્ક ચુકાદા અપાવી ચૂકી છે. તેઓ મરાઠા આરક્ષણ ની વિરુદ્ધમાં પણ પોતાની ભૂમિકા સક્ષમ પણ રાખી ચૂક્યા છે.

આમ ડોક્ટર જયશ્રી પાટિલે આજે બોમ્બે હાઈકોર્ટ સામે જે દલીલ મૂકી તેને કારણે જજે તેની તરફેણમાં ચુકાદો આપવો પડ્યો. એક પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન સફળ રીતે મંજૂર થઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં સીબીઆઇની એન્ટ્રી થઇ.

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version