Site icon

જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

News Continuous Bureau | Mumbai

અલાહાબાદ હાઇર્કોટે(Allahabad High Court) વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસની સુનાવણી ટાળી દીધી છે. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, હવે 6 જુલાઈએ સવારે 10 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

જસ્ટિસ પ્રકાશ પાડિયાની(Justice Prakash Padia) સિંગલ બેંચ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે.

આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) વારાણસી કોર્ટમાં(Varanasi Court) કેસની સુનાવણી પર રોક લગાવી દીધી હતી.

આ મામલે આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

ભારે ભીડને કારણે જ્ઞાનવાપી મસ્જિદના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શુક્રવારની નમાઝને(Namaz) કારણે કડક સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version