Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : પદાધિકારીઓની સાથે શહેરની શાખા પણ શિંદેની શિવસેનાની થઈ.

અંબરનાથમાં ઠાકરે જૂથને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અંબરનાથમાં ઠાકરે જૂથના તમામ પદાધિકારીઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા.

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

News Continuous Bureau | Mumbai

અંબરનાથમાં ઠાકરે જૂથને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અંબરનાથમાં ઠાકરે જૂથના તમામ પદાધિકારીઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. સોમવારે પદાધિકારી સાંસદ ડો. શ્રીકાંત શિંદે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રવેશ અંગે સકારાત્મક ચર્ચા થતાં જ શિવસેનાની શહેર શાખામાંથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ફોટા હટાવી દેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

જોકે, મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ફોટો યથાવત રાખવામાં આવ્યો છે. તેથી ઠાકરે જૂથ શહેરની શાખાની સાથે એકનાથ શિંદેની શિવસેનામાં ભળી જશે તેની પર મહોર મારવામાં આવી છે. તેથી આ શાખા, જે અત્યાર સુધી ઠાકરે જૂથના નિયંત્રણમાં હતી, હવે શિંદેની શિવસેનાએ કબજો કરી લીધો છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ

થાણે જિલ્લામાં અને અંબરનાથ શહેરમાં પણ શિવસેનાનો દબદબો છે. થાણે શહેર પર એકનાથ શિંદેની એકલા હાથે પકડ છે.

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version