Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ છોડ્યું- પાછા માતુશ્રી પહોંચ્યા- ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ- જુઓ વિડિયો

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray(નું મુખ્યમંત્રી પદે(CM post)થી ખસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવું લાગે છે. બુધવારે મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન વર્ષા(Varsha Bunglow)થી પોતાનો બધો સામાન ખસેડી લીધો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનો પણ ગાડીમાં બેસીને બાંદ્રા સ્થિત માતૃશ્રી(Matoshree) નિવાસસ્થાન માટે રવાના થઇ ગયા હતા.

Join Our WhatsApp Channel

 

આવા સમયે ઘણી મોટી સંખ્યામાં શિવસૈનિકો માતૃશ્રી પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં અનેક જગ્યાએ તેમના પર ફૂલવર્ષા કરવામાં આવી હતી. તેઓ જ્યારે માતૃશ્રી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. તેમજ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ

 

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version