Site icon

ભાજપના આ નેતાને પોલીસે અમરાવતીની મુલાકાતે આવતા રોકયા. જાણો કેમ?

મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર.

અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહે પત્ર લખીને ભાજપના નેતા કિરીટ સોમૈયાને અમરાવતીની 17 નવેમ્બરની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવાની વિનંતી કરી છે. ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારનો વિરોધ કરવા રાજયમાં અમરાવતી, નાંદેડ, માલેગાંવ તથા લાતુર વગેરેમાં મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા. એ દરમિયાન હિંસાચાર ફાટી નીકળ્યો હતો. અમરાવતીમાં પરિસ્થિતિ તણાવ જનક થઈ જતા હાલ ત્યાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ અનેક પ્રકારના નિંયત્રણો લાદી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અમરાવતીની મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી હતી. અમરાવતીમાં હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ત્યારે કિરીટ સોમૈયાની મુલાકાતથી પરિસ્થિતિ હજી વણસવા ની શક્યતા અને અમરાવતી પોલીસે કાયદા સુવ્યવસ્થાનું કારણ આગળ કરીને તેમને અમરાવતીની મુલાકાત રદ કરવાનું કહ્યું છે.
 

Join Our WhatsApp Community

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, પુણે બાદ હવે આ જિલ્લામાં આજથી 5 દિવસનો કર્ફ્યુ લાગુ; કલેકટરે આપ્યો આદેશ

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version