Site icon News Continuous Bureau | Mumbai

પ્રજાસત્તાક દિવસ પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ‘અલ્લાહ હૂ અકબર’ના નારા લાગ્યા, જુઓ વિડીયો

પ્રજાસત્તાક દિવસ પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 'અલ્લાહ હૂ અકબર'ના નારા લાગ્યા, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

અલીગઢ હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરી એકવાર વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ગણતંત્ર દિવસના અવસરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તારિક મન્સૂર દ્વારા ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તિરંગો ફરકાવ્યાના થોડા સમય બાદ AMUના વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરની હાજરીમાં ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓ નારા લગાવતા જોવા મળે છે. જ્યાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે ત્યાંથી વાઈસ ચાન્સેલર તારિક મન્સૂર પણ થોડાક અંતરે હાજર હતા.

Join Our WhatsApp Channel

 કાર્યવાહીની માંગ

ટ્વિટર પર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપના નેતા ડૉ. નિશિત શર્માએ અલીગઢ પોલીસ અને એસએસપી કલાનિધિ નૈથાનીને ટેગ કરીને ફરિયાદ નોંધાવી છે. પ્રજાસત્તાક દિવસના શુભ અવસર પર કટ્ટર નારા લગાવવા પાછળનો અર્થ શું છે? તેમણે પોલીસને આ બાબતની નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.  

NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
Exit mobile version