આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

News Continuous Bureau | Mumbai

આંધ્ર પ્રદેશ(Andhra pradesh)ના અમલાપુરમાં નવા બનેલા કોનસીમા જિલ્લા(districet)નું નામ બદલવાને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Community

જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

ઉગ્ર પ્રદર્શનકારી(protest)ઓએ પરિવહનમંત્રી પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી. સતીશના ઘરને આગ ચાંપી દીધી તેમજ પોલીસના એક વાહન અને બસને સળગાવી દીધી.

એટલું જ નહીં પથ્થરમારો(stone pelting)માં 20 પોલીસજવાન(police officer) ઘાયલ થયા છે.

હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 144 લાગુ કરી દેવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો… એક સમયે વેક્સીન માટે લાઈન લાગતી હતી હવે 20 કરોડ ડોઝ નષ્ટ કરવામાં આવશે. જાણો વિગતે…

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version