સો કરોડનો લાંચ કેસ : 24 કલાક પછી અનિલ દેશમુખના ગળે ગાળિયો સખત બનશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ટીમ હવે મુંબઈથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. પોતાની તપાસ માટે આ ટીમે અનિલ દેશમુખની કડક પૂછપરછ કરી છે. આ પૂછપરછ આઠ કલાકથી વધુ સમય સુધી ચાલી છે. આ ઉપરાંત અનિલ દેશમુખના બે વ્યક્તિગત સહાયકોની પણ પૂછપરછ થઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના હાથે ઘણી વસ્તુઓ આવી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ 20 એપ્રિલ સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ પોતાનો રિપોર્ટ હાઇકોર્ટમાં સોંપવાનો છે. આથી સીબીઆઇની ટીમ હવે દિલ્હી ચાલી ગઈ છે અને ચોવીસ કલાક પછી પોતાનો રિપોર્ટ બોમ્બે હાઇકોર્ટમાં જમા કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે અનિલ દેશમુખના ફરતે ગાળિયો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. રિપોર્ટ વધુ તપાસની માગણી કરવામાં આવશે અને આ રીતે અનિલ દેશમુખ બરાબરના ફસાશે.

આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version