Site icon

જો બાર ખૂલી શકતા હોય તો મંદિર કેમ નહીં? અન્ના હજારેએ ઉચ્ચારી આંદોલનની ચીમકી, મહારાષ્ટ્ર સરકારને આપ્યું અલ્ટીમેટમ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે રાજ્યના તમામ મંદિરો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સમાજ સેવક અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્ર સરકારને આ નિર્ણય અંગે સીધો સવાલ કરવામાં આવ્યો કે બાર ખુલી શકે તો મંદિરો કેમ નથી ખુલતા. 

સાથેજ તેમણે આ મુદ્દે લોકોને અપીલ કરી છે જો સરકાર આગામી 10 દિવસમાં મંદિરો ખોલવા અંગે નિર્ણય ન કરે તો આંદોલન કરો. હું તમારી સાથે છું   

અન્ના હજારે આવું નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. 

જે પત્રમાં સરકાર ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીના કાર્યક્રમો મનાવાની પરવાનગી ન આપે તેવું કહેવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર; જાણો વિગતે

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version