Site icon News Continuous Bureau | Mumbai

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી ભ્રષ્ટાચાર સામે જંગના મેદાનમાં ઉતરશે – આ નવા સંગઠન કર્યું ગઠન-જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

વર્ષ 2011માં રાજધાની દિલ્હીમાં(Delhi) ભ્રષ્ટાચાર(Corruption) વિરુદ્ધ જોરદાર આંદોલન(Protest) ચલાવનાર સામાજિક કાર્યકર્તા(Social worker) અન્ના હજારે(Anna Hazare) ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. 

તેમણે પોતાનું નવું સંગઠન(New organization) ‘રાષ્ટ્રીય લોક આંદોલન’(National lok movement) બનાવ્યું છે.
 
84 વર્ષીય અન્ના હજારે 19 જૂને તેમના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ દિવસે તેઓ નવી સંસ્થાના(organization) કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Exit mobile version