Site icon

સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વસૂલી નોટીસ પાછી લો નહીં તો અમે રદ કરીશુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે. 

SCએ યુપી સરકારને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, એન્ટી-CAA પ્રદર્શનકારીઓ સામે તેમણે કાઢેલી નોટિસ પરત લે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, જો નોટિસ પરત લેવામાં નહીં આવે તો તે કાર્યવાહીને ફગાવી દે, કેમ કે તે કાયદાની વિરુદ્ધમાં છે. 

હવે આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે.

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version