Site icon

સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વસૂલી નોટીસ પાછી લો નહીં તો અમે રદ કરીશુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે. 

SCએ યુપી સરકારને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, એન્ટી-CAA પ્રદર્શનકારીઓ સામે તેમણે કાઢેલી નોટિસ પરત લે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, જો નોટિસ પરત લેવામાં નહીં આવે તો તે કાર્યવાહીને ફગાવી દે, કેમ કે તે કાયદાની વિરુદ્ધમાં છે. 

હવે આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે.

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version