Site icon

રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ, મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

ભરતપુરના હેલિકોપ્ટર દુર્ઘટના ઉપરાંત મધ્યપ્રદેશના મુરેનામાં પણ મોટી દુર્ઘટના થઈ છે. મધ્યપ્રદેશના મુરેના પાસે ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આ ફાઈટર જેટ્સમાં એક સુખોઈ-30 અને એક મિરાજ 2000 એરક્રાફ્ટ છે

Army helicopter crash in Rajasthan's Bharatpur

રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ, મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. શનિવારે સવારે ભરતપુરમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. અત્યાર સુધી હેલિકોપ્ટર વિશે વધુ માહિતી સામે આવી નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની પણ માહિતી અત્યાર સુધી નથી મળી.

Join Our WhatsApp Community

ભરતપુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે કઈ કંપનીનું હતું અને તેમાં કોણ સવાર હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, અહેવાલો અનુસાર, જેટનો કાટમાળ ભરતપુરમાં જોવા મળ્યો હતો. ભરતપુર જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક રંજને અગાઉના અહેવાલને ચાર્ટર જેટની પુષ્ટિ કરી હતી.

મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

ભરતપુરના હેલિકોપ્ટર દુર્ઘટના ઉપરાંત મધ્યપ્રદેશના મુરેનામાં પણ મોટી દુર્ઘટના થઈ છે. મધ્યપ્રદેશના મુરેના પાસે ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આ ફાઈટર જેટ્સમાં એક સુખોઈ-30 અને એક મિરાજ 2000 એરક્રાફ્ટ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો. હાલ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:   400 વિકેટ લેનાર બોલરે નિવૃતિની કરી જાહેરાત, ભારત માટે રમવાનું સપનું રહ્યુ અધૂરુ

સુખોઈ-30માં સવાર બંને પાઈલટ સુરક્ષિત

રક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે દુર્ઘટના સમયે સુખોઈ-30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે સુખોઈ-30માં સવાર બે પાઈલટ સુરક્ષિત છે, જ્યારે મિરાજના પાઈલટનો કોઈ પત્તો લાગ્યો નથી. એરફોર્સનું હેલિકોપ્ટર ત્રીજા પાયલટના સ્થાન પર ટૂંક સમયમાં પહોંચી રહ્યું છે. 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version