Site icon News Continuous Bureau | Mumbai

તાવ અને ઉધરસના લક્ષણો જણાતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ થયાં હોમ આઈશોલેશન, આવતી કાલે કરાવશે કોરોના ટેસ્ટ

Excise policy case: Probe reaches Delhi CM, CBI summons him for questioning

Excise policy case: Probe reaches Delhi CM, CBI summons him for questioning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

8 જુન 2020

હળવો તાવ અને ગાળામાં ઉધરસ જેવું જણાતાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ પોતાને પોતાના ઘરમાં આઈસોલેટ કરી દીધા છે. 

ગઈકાલે બપોરથી તાવ અને ઉધરસના લક્ષણો જણાતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજ આરામ કર્યા બાદ આવતીકાલે સવારે કોવિડ -19 નું પરીક્ષણ કરાવશે. ડોકટરોએ કોરોનાવાયરસનું પરીક્ષણ કરતા પહેલા એક દિવસ રાહ જોવાની સલાહ આપ્યા પછી કેજરીવાલે પોતાને એક રૂમમાં અલગ કરી દીધા છે. જોક આની આધિકારીક પુષ્ટિ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ  સંબોઘી હતી, જેમાં સોમવારથી રાષ્ટ્રીય પાટનગરમાં શોપિંગ મોલ, પૂજા સ્થાનો અને રેસ્ટોરાં ખોલવાની ઘોષણા કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે "કેન્દ્રના માર્ગદર્શિકા મુજબ જ દિલ્હીમાં પૂજા સ્થળો, મોલ, રેસ્ટરન્ટ ખુલશે. જો કે, બેન્ક્વેટ હોલ અને હોટલ બંધ રહેશે."

Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Heavy Rain Alert in Maharashtra રાજ્યમાં આજે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા; મોટાભાગના જિલ્લાઓને હવામાન વિભાગનું ‘યેલો એલર્ટ’
Ladki Bahin Yojana Cut સરકારી તિજોરી ખાલી? મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને ઝટકો, આર્થિક ભારણને પગલે મફત સાડી વિતરણની યોજના મોકૂફ.
Exit mobile version