Site icon

નગરપાલિકાઓના પરિણામોથી ઉત્સાહિત અરવિંદ કેજરીવાલ આ તારીખે ગુજરાતમાં રોડ શો કરશે.

ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો મેળવી છે

હવે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ તેઓ સુરત આવશે અને અહીં રોડ શો કરશે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને 27 સીટો મળી જ્યારે કે કોંગ્રેસ પાર્ટીએ એકેય સીટ જીતી શકી નથી.

 

 

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version