Site icon

નગરપાલિકાઓના પરિણામોથી ઉત્સાહિત અરવિંદ કેજરીવાલ આ તારીખે ગુજરાતમાં રોડ શો કરશે.

ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો મેળવી છે

હવે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ તેઓ સુરત આવશે અને અહીં રોડ શો કરશે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને 27 સીટો મળી જ્યારે કે કોંગ્રેસ પાર્ટીએ એકેય સીટ જીતી શકી નથી.

 

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version