Site icon News Continuous Bureau | Mumbai

નગરપાલિકાઓના પરિણામોથી ઉત્સાહિત અરવિંદ કેજરીવાલ આ તારીખે ગુજરાતમાં રોડ શો કરશે.

ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો મેળવી છે

હવે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ તેઓ સુરત આવશે અને અહીં રોડ શો કરશે

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને 27 સીટો મળી જ્યારે કે કોંગ્રેસ પાર્ટીએ એકેય સીટ જીતી શકી નથી.

 

 

Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Exit mobile version