Site icon

ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ પર આ નેતાએ આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું- ‘મુસ્લિમ હોવાના કારણે પરેશાન કરવામાં આવે છે’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ થયા બાદ કેટલાક નેતા અને અભિનેતાઓ શાહરુખ ખાનને સમર્થનની આપી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

આ ક્રમમાં જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે. 

એક ટ્વિટમાં તેમણે કહ્યું કે આર્યન ખાન (અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર) મુસ્લિમ હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં નિષ્પક્ષ તપાસને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે કારણ કે તેની અટક ખાન છે.

ન્યાયની વિડંબણા છે કે ભાજપના કોર વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 

શિવસેના સંચાલિત BMCની બેસ્ટ બસને શિવસેનાના કાર્યકર્તાઓને કારણે થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન; જાણો વિગત

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version