Site icon

લો બોલો! CAG રિપોર્ટમાં આવી ચોંકાવનારી વિગત. આ રાજયના મુખ્ય પ્રધાન હજારો કરોડ રૂપિયાનો હિસાબ આપતા નથી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર સામે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ચોંકાવનારો આરોપ કર્યો છે. નિતીશ સરકારના ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સામે CAGના તાજા રિપોર્ટમાં આંગળી ચીંધવામાં આવી છે.

CAGના રિપોર્ટ મુજબ નિતીશ સરકારે 79,690 કરોડ રૂપિયાનું ભંડોળ કયા ખર્ચ્યું છે, તે બાબતે અનેક વખત સવાલ કર્યા બાદ પણ જવાબ મળ્યો નથી. રિપોર્ટ મુજબ આ ભંડોળનો દુરોપયોગ થવો હોવો જોઈએ.

CAG દ્વારા ગુરવારે બિહારની વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ 18,872 કરોડ રૂપિયા જે રાજ્ય સરકારે પોતાના જુદા જુદા ઉપક્રમોને આપ્યા હતા, તેનો કયા ઉપયોગ કર્યો હતો, તેનો પણ વર્ષોથી ઓડિટ રિપોર્ટ આપ્યો નથી.

કોરોનાના નવા વેરિયન્ટનો આતંક, મહારાષ્ટ્રમાં આજે એક દિવસમાં સામે આવ્યા એક બે નહીં પણ આટલા ઓમીક્રોનના દર્દી; ઠાકરે સરકાર ચિંતામાં

જોકે રાજ્ય સરકારના કહેવા મુજબ CAGના રિપોર્ટમાં કોઈ ચોંકાવનારી વિગત નથી. 80,000 કરોડ રૂપિયાના હિસાબ નથી આપ્યો , તેમાં મોટાભાગે પંચાયતી રાજ, શિક્ષણ અથવા સમાજ કલ્યાણ વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગમાં વર્ષોથી ઓડિટ પેન્ડિંગ છે.

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version