Site icon

જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા. પણ થયો વિવાદ. જાણો વિગત…

આસારામ બાપુ ની તબીયત ફરી એક વખત ખરાબ થઈ છે. તેમને વધુ સારવાર માટે એઇમ્સ માં ખસેડવામાં આવ્યા છે દરમ્યાન સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે સુનાવણી થશે. 

બીજી તરફ સરકારી વકીલનો આરોપ આરોપ છે કે ખોટી રીતે જેલની બહાર નીકળવા માટે આસારામ બાપુ પ્રયાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

શું હવે લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા..’ પર બનશે ફિલ્મ? નિર્માતાએ આપ્યો આ જવાબ ; જાણો વિગતે

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version