Site icon

અરેરાટી ઉપજાવે તેવી ઘટના. ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં સેંકડો ગાયો બળી ગઈ. જાણો વિગત…

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે મોટી આગ હોનારતમાં 49 ગાયોના મોતની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સોમવારે બપોરે ઈંદિરાપુરમના કનાવની ગામ પાસે પુસ્તા રોડ સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 

આ કારણે નજીકની ગૌશાળામાં પણ આગની જ્વાળાઓ ફરી વળી હતી અને  49 ગાયોના મોત થયા છે. 

આગ એટલી ભયાનક હતી કે, તેણે સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તારને આવરી લીધો હતો. 

જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી . 

 આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં ફરી એકવાર હિંસા ભડકી. પેટ્રોલ બોમ્બ ફેંકાયા. જાણો વિગતે. 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version