Site icon

અરેરાટી ઉપજાવે તેવી ઘટના. ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં સેંકડો ગાયો બળી ગઈ. જાણો વિગત…

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે મોટી આગ હોનારતમાં 49 ગાયોના મોતની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સોમવારે બપોરે ઈંદિરાપુરમના કનાવની ગામ પાસે પુસ્તા રોડ સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 

આ કારણે નજીકની ગૌશાળામાં પણ આગની જ્વાળાઓ ફરી વળી હતી અને  49 ગાયોના મોત થયા છે. 

આગ એટલી ભયાનક હતી કે, તેણે સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તારને આવરી લીધો હતો. 

જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી . 

 આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં ફરી એકવાર હિંસા ભડકી. પેટ્રોલ બોમ્બ ફેંકાયા. જાણો વિગતે. 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version