Site icon

મનસુખ હિરેન હત્યાકાંડનું પગેરૂ ગુજરાત સુધી પહોંચ્યું. જાણો તપાસ શું ચાલુ છે…

મનસુખ હિરેન હત્યાના મામલે મહારાષ્ટ્ર એટીએસની ટીમ તપાસાર્થે અમદાવાદ પહોંચી છે.

મુંબઈ ખાતે તપાસમાં બહાર આવ્યું છે કે, મનસુખ હિરેન હત્યાના વખતે વપરાયેલા ફોનના સીમકાર્ડ અમદાવાદથી ખરીદાયા હતા.

Join Our WhatsApp Community

એટીએસના બેથી વધુ અધિકારીઓ પુરાવા નહીં મળે ત્યાં સુધી અમદાવાદ ખાતે જ રહેશે.

આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી. રાજનૈતિક ગતિવિધિઓ તેજ…
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version