Site icon

અયોધ્યા બાબરી વિધ્વંસ કેસમાં રીવીઝન અરજી દાખલ : સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. 

અયોધ્યા  બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં ગુનાહિત રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ અરજી અયોધ્યાના નિવાસી દ્વારા કરવામાં આવી છે, જે સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં સાક્ષી હતા. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકોને ક્લિનચીટ આપી હતી.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version