Site icon

ભાજપના નેતા પંકજા મુંડેને મોટો ઝટકો, વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરીનું બેંક ખાતું આ કારણે કરાયું સીલ ; જાણો વિગતે 

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પંકજા મુંડેને મોટો ઝટકો લાગ્યો છે.

ઓરંગાબાદ પ્રોવિડન્ટ ફંડ ઓફિસે વૈદ્યનાથ ફેક્ટરીના બેંક ખાતાને સીલ કરી દીધું છે. એટલું જ નહીં, તેની પાસેથી 92 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

વૈદ્યનાથ ફેક્ટરીએ પીએફની રકમ ખતમ કરી દીધી હતી, તેમને નોટિસ આપવામાં આવી હતી. જો કે, ચુકવણી નહીં કરવાને કારણે કારખાનાનું બેંક ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે અને રકમ વસૂલ કરવામાં આવી છે.  

કામદારોના પ્રોવિડન્ટ ફંડ જમા નહીં થવાને કારણે વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરીનું બેંક ખાતું સીલ થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ જીતનાર આ દિગ્ગજ અભિનેત્રીનું હાર્ટ ઍટેકથી થયું મૃત્યુ; જાણો વિગત

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version