Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : 20 તારીખ પછી મહારાષ્ટ્રને બે કરોડ વેક્સિન મળી શકે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર સરકાર ને સીરમ ઇન્સ્ટ્યુટ તરફથી એવી બાંહેધરી આપવામાં આવી છે કે 20 તારીખ પછી મહારાષ્ટ્રને બે કરોડ કોરોના ની રસી મળશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે હાલ આદર પુનાવાલા વિદેશમાં હોવાને કારણે આ સંદર્ભે સ્પષ્ટતા વધુ થઇ શકી નથી. આથી એકવાર તેઓ વિદેશથી આવી જાય અથવા ત્યાં તેમનો સંપર્ક થાય ત્યારબાદ મહારાષ્ટ્રને કેટલી રસી મળશે તે સંદર્ભે સ્પષ્ટતા થશે.

મુંબઈ મહાનગરપાલિકા લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન કરશે. હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ.

આમ મહારાષ્ટ્ર સરકારની રસી ની આશા આદર પુનાવાલા પર ટકેલી છે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version