Site icon

શિંદે જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય કૈલાસ પાટીલે જણાવી આપવીતી- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સાધ્યું ભાજપ પર નિશાન કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી વાત જણાવી હતી 

Join Our WhatsApp Community

દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના(Maharashtra Congress) અધ્યક્ષ નાના પટોલેએ(Nana Patole) કૈલાસ પાટીલની આપવીતી પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું શિવસેનાના ધારાસભ્ય કૈલાસ પાટીલ સાથે જે થયું તે ગંભીર છે.

સત્તા માટે ભાજપ(BJP) નીચલા સ્તર સુધી જતી રહી છે.

તેઓ ધારાસભ્ય સાથે આ રીતે વર્તે છે તો ત્યારે સામાન્ય લોકોના શું હાલ થતા હશે.

આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
Exit mobile version