Site icon

શિંદે જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય કૈલાસ પાટીલે જણાવી આપવીતી- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સાધ્યું ભાજપ પર નિશાન કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી વાત જણાવી હતી 

Join Our WhatsApp Community

દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના(Maharashtra Congress) અધ્યક્ષ નાના પટોલેએ(Nana Patole) કૈલાસ પાટીલની આપવીતી પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું શિવસેનાના ધારાસભ્ય કૈલાસ પાટીલ સાથે જે થયું તે ગંભીર છે.

સત્તા માટે ભાજપ(BJP) નીચલા સ્તર સુધી જતી રહી છે.

તેઓ ધારાસભ્ય સાથે આ રીતે વર્તે છે તો ત્યારે સામાન્ય લોકોના શું હાલ થતા હશે.

આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version