Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : આ રીતે મહારાષ્ટ્રમાં lockdown unlock થશે. દુકાને મળશે આ રાહત, પણ લોકલ ટ્રેન બાબતે નિરાશા. જાણો વિગતવાર…

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર

રાજ્ય સરકાર હવે કોરોના ઓછો થવાની સાથે જ lockdown ને અનલોક કરવા સંદર્ભે ગંભીર રીતે વિચાર કરી રહી છે. રાજ્ય સરકારે આ સંદર્ભે એક રણનીતિ વિચારી છે. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચાર ચરણ માં lockdown ને હટાવવામાં આવશે.
સર્વપ્રથમ ચરણમાં દુકાનોને આંશિક રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
બીજા ચરણમાં દુકાનો અને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
ત્રીજા ચરણમાં રેસ્ટોરન્ટ, પબ અને બારની ખોલવામાં આવશે
ચોથા ચરણમાં ટ્રેન સામાન્ય માણસ માટે ખોલવામાં આવશે.

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ પહેલી જૂન પછી ન્યૂનતમ પંદર દિવસ સુધી લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે ખુલવાની નથી. એટલે કે પ્રાઇવેટ ઓફિસમાં કામ કરનાર લોકોને સમસ્યા રહેશે.
જો કે આ સંદર્ભે હજી સુધી સત્તાવાર રીતે કોઇ જાણકારી બહાર પાડવામાં આવી નથી. આ સંદર્ભે ના અંતિમ નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગમાં લેવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાશે.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version