Site icon

હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

News Continuous Bureau | Mumbai

બિહારની(Bihar) નીતીશ સરકારે(Nitish govt)  અધિકારીઓ(Officers) માટે પ્રમોશનની યાદીમાં(Promotions list) મોટો છબરડો વાળ્યો છે 

Join Our WhatsApp Community

રાજ્ય સરકાર(State Govt) દ્વારા અધિકારીઓ માટે પ્રમોશનની યાદીમાં 25 IAS અધિકારીઓને(IAS Officers)  બઢતી આપવામાં આવી છે. 

જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા બે IASના નામ સામેલ છે જેઓ કોરોના કાળ(Corona Pandemic) દરમિયાન મૃત્યુ પામ્યા છે. 

આ ઉપરાંત 14 IAS અધિકારીઓને પણ પ્રમોશન(Promotion) આપવામાં આવ્યું છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે. 

મૃત્યુ(Dead) અને નિવૃત્તિ બાદ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવતા લોકોએ સરકારને ઘેરી છે. 

ઉલ્લેખનીય છે કે બિહારમાં IAS અધિકારીઓનું પ્રમોશન લાંબા સમયથી પેન્ડિંગ હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સર્વત્ર વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની મોટી આવક- જાણો ડેમના પાણી નું સ્તર

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version