Site icon News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આવ્યા કાયદાના સંકજામાં, જારી થયું નોનબેલેબલ વોરંટ

બિહાર શરીફ માં જિલ્લા કોર્ટે જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. 

આ ઘટના 2015 ની ચૂંટણીની છે જ્યારે બિહાર શરીફના તત્કાલીન અધિકારી સુનિલકુમાર વર્માએ આચારસંહિતાના ભંગ બદલ કેસ કર્યો હતો.

Join Our WhatsApp Channel

આ જ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં હાજર ન થવા બદલ અદાલત દ્વારા શરદ યાદવને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. 

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version