Site icon News Continuous Bureau | Mumbai

ભાજપે ગાંધી પરિવારને લીધું સાણસામાં, નેશનલ હેરાલ્ડને ફાળવવામાં આવેલી જમીન પર ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાની માંગ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 મે 2020

મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્યએ એક પત્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખી, નેશનલ હેરાલ્ડના પ્રકાશકો, મેસર્સ એસોસિએટેડ જર્નલને ફાળવેલી જમીન પરત મેળવવા સૂચન કર્યું છે.  કેમ કે 1983 માં જે હેતુસર જમીન ફાળવવામાં આવી હતી તેના બદલે તેના પર 11 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આથી રાજ્ય સરકારે આ જમીન પરત લેવી જોઈએ ” એવી માંગ પણ ભાજપે પોતાના નિવેદનમાં માંગ કરી. તેમના જણાવ્યા મુજબ બાંદ્રાની આસપાસથી કોરોના ના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ જે સેન્ટર છે તે નાના પડી રહ્યા છે અહીં મોટો પ્રશ્ન એ છે કે લોકોને હોમકરોન્ટીન કરવાનું પણ કહી શકાય એમ નથી કારણકે લોકો ગરીબ છે અને ચાલી માં અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડનો ગાંધી પરિવાર સાથે સીધો સંબંધ છે. આ સંપત્તિ ગાંધી પરિવારના નામ ઉપર બોલે છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. આમ ભાજપે ગાંધી પરિવારને સાણસામાં લીધું છે..

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version