Site icon

દિલ્હી CM અરવિંદ કેજરીવાલના ઘર પર થયો હુમલો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડ્યા; નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ પાર્ટી લગાવ્યા આરોપ

News Continuous Bureau | Mumbai

કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે. 

આ સિવાય ગેટ પરના બેરિયરની પણ તોડફોડ કરવામાં આવી છે.

તેમણે આરોપ મુક્યો છે કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે. 

ઉલ્લેખનીય છે કે પોલીસે 70 લોકોની આ મામલામાં અટકાયત કરી છે.

આ સમાચાર પણ વાંચો: ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version