ભાજપના નિશાના પર હવે મહાવિકાસ આઘાડીના આ નેતા, જેલમાં જવાની નોબત આવી શકે છે.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો અને નેતાઓ પર આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે વધુ એક ચોંકાવનારો આરોપ કયો છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના વિરોધમાં ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હોવાનું કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ગાજ્યા મેઘ વરસ્યા નહી.. ગોવામાં શિવસેનાનું સુરસુરિયું, ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુલ; આદિત્ય ઠાકરે અને સંજય રાઉત ફ્લોપ સાબિત થયા..

મહાવિકાસ આઘાડી સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક જેલમાં ગયા છે. હવે કયા પ્રધાનનો વારો? એ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યું છે. ભાજપે હવે અનિલ પરબ પર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version