Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ઇફેક્ટ : મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી ની બદલી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

08 મે 2020

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી ની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈ શહેરમાં કોરોનાવાયરસ નો પ્રકોપ સતત વધી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં ઊંચકાયા છે પરંતુ તેના પરિણામ દેખાતા નથી. આથી રાજ્ય સરકારે કડક પગલું ભરીને પ્રવીણ પરદેશી ની બદલી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે પ્રવીણ પરદેશી ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના નજદીકના હોવાનું કહેવામાં આવતું હતું. પ્રવીણ પરદેશી ના સ્થાને ઈકબાલ ચહલ ને આ પદ પર નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે..

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version