Site icon News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસને સંભાળનાર આ  વિશેષ ન્યાયાધીશની બદલી કરી, કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર 2021.

Join Our WhatsApp Channel

બુધવાર.  

ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની બદલી કરી દેવામાં આવી છે 

પ્રાપ્ત જાણકારી મુજબ જજ એચએસ સતભાઈની યવતમાલ જિલ્લાની કેલાપુર તાલુકા કોર્ટમાં બદલી કરવામાં આવી છે. 

આ આદેશ પર મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે હસ્તાક્ષર કર્યા છે.

જો કે અચાનક થયેલા આ ફેરફારને કારણે કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.  

વિશેષ ન્યાયાધીશ આ વર્ષે જુલાઈથી અહીંની સેશન્સ કોર્ટમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા કેસો સંભાળી રહ્યા હતા 

ન્યાયાધીશ દેશમુખના કેસ ઉપરાંત, તેઓ કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામેના કેસને સંભાળી રહ્યા હતા.

 મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ 'ફરાર' જાહેર, હવે આટલા દિવસમાં થવું પડશે હાજર; કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની આ અરજી મંજૂર કરી

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version