Site icon

 મુંબઈ હાઈકોર્ટે ઠાકરે સરકારને સવાલ- શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે? આ તારીખ સુધીમાં આપવો પડશે જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

સોમવાર

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોરોના રસી લીધેલા લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા અંગે સવાલ પૂછ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે?

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ આ અંગે જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો બુધવાર સુધીનો સમય માંગ્યો છે. 

આ મામલાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે બુધવારે યોજાનારી સુનાવણીમાં રાજ્ય સરકારને આ મુદ્દે તેની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોના રસીકરણ એ મૂળભૂત અધિકારો પર હુમલો છે, તેમ છતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસીકરણ વૈકલ્પિક છે.

શું તમે જાણો છો મુંબઈમાં કેટલા મેનગ્રોવ્ઝ છે? મુંબઈ જ નહીં પણ દેશમાં પણ પ્રથમ વખત થઈ રહી છે મેનગ્રોન્ઝની ગણતરી, હવે મેનગ્રોવ્ઝ પણ ઓળખાશે નંબરથી. જાણો વિગત
 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version