Site icon

 બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ કેર સેન્ટર નું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટન થઈ ગયા પછી આ જ દિવસ સુધી તેને કાર્યરત થવાની મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. આ એક આશ્ચર્ય ની જ વાત કહેવાય કારણ કે એક તરફ મુંબઈ શહેરમાં બેડ ની કમી છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા કોવિડ કેર સેન્ટર ને પરવાનગી આપતી નથી. કદાચ આવું એટલે હોઈ શકે કારણકે આ કોવિડ કેર સેન્ટર ભાજપ દ્વારા સંચાલિત છે. હવે આ સમગ્ર મામલે ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ વોર્ડ ઓફિસની બહાર ધરણાં કર્યા છે.

700 થી 1000 રૂપિયા સુધી મળી શકે છે કોરોના વેક્સિન. કિંમત અંગે જલ્દી જ થશે સ્પષ્ટતા. જાણો વિગત..

 

 

બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…#Mumbai#Borivali #covidcarecentre pic.twitter.com/yhoAiFWMax

— news continuous (@NewsContinuous) April 21, 2021

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version