Site icon

 બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ કેર સેન્ટર નું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટન થઈ ગયા પછી આ જ દિવસ સુધી તેને કાર્યરત થવાની મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. આ એક આશ્ચર્ય ની જ વાત કહેવાય કારણ કે એક તરફ મુંબઈ શહેરમાં બેડ ની કમી છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા કોવિડ કેર સેન્ટર ને પરવાનગી આપતી નથી. કદાચ આવું એટલે હોઈ શકે કારણકે આ કોવિડ કેર સેન્ટર ભાજપ દ્વારા સંચાલિત છે. હવે આ સમગ્ર મામલે ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ વોર્ડ ઓફિસની બહાર ધરણાં કર્યા છે.

700 થી 1000 રૂપિયા સુધી મળી શકે છે કોરોના વેક્સિન. કિંમત અંગે જલ્દી જ થશે સ્પષ્ટતા. જાણો વિગત..

 

 

બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…#Mumbai#Borivali #covidcarecentre pic.twitter.com/yhoAiFWMax

— news continuous (@NewsContinuous) April 21, 2021

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version