Site icon

શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે મુંબઈ(Mumbai) શહેર ની શાખા ક્રમાંક 219 ના શાખા પ્રમુખ વિનોદ શિર્કે(Vinod Shirke) ને ફોન દ્વારા ધમકી મળી છે. તેણે સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે ની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સ્થાનિક શિવસેના(Shivsena)ના નેતા યશવંત જાધવે(Yashwant Jadhav) તેને ફોન કર્યો અને સારી પેઠે દમદાટી આપી હતી. ફોન પર મળેલી આ ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે એકવાર એકનાથ શિંદે(Eknath Shinde) મંત્રી બની જાય ત્યારબાદ વિનોદની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

વિનોદને મળેલી ધમકીને કારણે સોશિયલ મીડિયા(Social Media) પર સન્નાટો થઈ ગયો છે. તેમજ  શિવસેનાની કોઈ પદાધિકારી સોશિયલ મીડિયા પર કશું નાખવાથી ડરી રહી છે.

Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
IPS Puran Kumar: સ્યુસાઇડ નોટમાં ધડાકો: જાણો IPS પૂરન કુમારે કયા ‘મોટા’ IPS અને IAS અધિકારીઓના નામનો કર્યો ખુલાસો?
Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! ઉદ્ધવ-શિંદે સંઘર્ષમાં સંભાજીનગર (Aurangabad) કેમ બન્યું નવું કેન્દ્ર?
PM Modi: ટૂંકા ગાળાના રોજગારલક્ષી અભ્યાસક્રમોથી યુવાનોને  માટે પ્રગતિની સુવર્ણ તક  – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Exit mobile version