Site icon

ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી  દિલ્હી પહોંચ્યા, રાજીનામું નિશ્ચિત

કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. 

રાજીનામાની ખબરો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દિલ્હીમાં છે. 

Join Our WhatsApp Community

તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા. આજે તે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે

રાજીનામા પાછળનું કારણ વૃદ્ધાવસ્થા અને તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

જોકે, યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાં સંબંધિત સમાચારોનું ખંડન કર્યું છે. સીએમે આવા સમાચારોને અફવા ગણાવતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરીને રાજયના વિકાસ સાથે જોડાયેલી વાતો કરી. 

સંજય દત્ત બાદ આ ભારતીય સ્ટાર ખેલાડીને મળ્યા યુએઈના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી ; જાણો વિગતે 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version