Site icon

ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી  દિલ્હી પહોંચ્યા, રાજીનામું નિશ્ચિત

કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. 

રાજીનામાની ખબરો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દિલ્હીમાં છે. 

Join Our WhatsApp Community

તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા. આજે તે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે

રાજીનામા પાછળનું કારણ વૃદ્ધાવસ્થા અને તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

જોકે, યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાં સંબંધિત સમાચારોનું ખંડન કર્યું છે. સીએમે આવા સમાચારોને અફવા ગણાવતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરીને રાજયના વિકાસ સાથે જોડાયેલી વાતો કરી. 

સંજય દત્ત બાદ આ ભારતીય સ્ટાર ખેલાડીને મળ્યા યુએઈના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી ; જાણો વિગતે 

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version