Site icon

 કચ્છની સરહદે BSFને મળી મોટી સફળતા, આટલા પાકિસ્તાની માછીમાર ઝડપાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર. 

કચ્છની સરહદે આવેલ હરામીનાળા વિસ્તારમાં બીએસએફને મોટી સફળતા મળી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બીએસએફ દ્વારા 6 પાકિસ્તાની માછીમારોનને ઝડપી લેવામાં આવ્યા છે.

એરફોર્સ અને BSF ની સંયુક્ત મહેનત બાદ ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ થઇ રહી છે.

જોકે આ ઘુસણખોરોને ઝડપવા માટે BSF જવાનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

કચ્છની દરિયાઇ સુરક્ષા પર તૈનાત BSF ની વિવિધ બટાલીયન સાથે BSF એ ગઇકાલથીજ એરફોર્સની મદદથી આકાશી તલાશી અભીયાન શરૂ કર્યુ હતું.  

ઉલ્લેખનીય છે કે બીએસએફના સર્ચ ઓપરેશનમાં હરામીનાળા વિસ્તારમાંથી 11 બોટ પકડાઈ હતી. આ બોટમાં પાકિસ્તાની માછીમારો આવ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન, આ તારીખથી લાગુ પડશે છૂટછાટ; જાણો વિગત

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version