Site icon

 કચ્છની સરહદે BSFને મળી મોટી સફળતા, આટલા પાકિસ્તાની માછીમાર ઝડપાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર. 

કચ્છની સરહદે આવેલ હરામીનાળા વિસ્તારમાં બીએસએફને મોટી સફળતા મળી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બીએસએફ દ્વારા 6 પાકિસ્તાની માછીમારોનને ઝડપી લેવામાં આવ્યા છે.

એરફોર્સ અને BSF ની સંયુક્ત મહેનત બાદ ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ થઇ રહી છે.

જોકે આ ઘુસણખોરોને ઝડપવા માટે BSF જવાનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

કચ્છની દરિયાઇ સુરક્ષા પર તૈનાત BSF ની વિવિધ બટાલીયન સાથે BSF એ ગઇકાલથીજ એરફોર્સની મદદથી આકાશી તલાશી અભીયાન શરૂ કર્યુ હતું.  

ઉલ્લેખનીય છે કે બીએસએફના સર્ચ ઓપરેશનમાં હરામીનાળા વિસ્તારમાંથી 11 બોટ પકડાઈ હતી. આ બોટમાં પાકિસ્તાની માછીમારો આવ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન, આ તારીખથી લાગુ પડશે છૂટછાટ; જાણો વિગત

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version