Site icon

પંજાબ કોંગ્રેસમાં ભડાકો ટાળવા નવી ફોર્મ્યુલા, સિદ્ધુને મળશે આ પદ.

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે.

તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને દૂર કરવા માટેની ફોર્મ્યુલા શોધી લેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

તેમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો વળી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. 

આ સાથે બે વર્કિગ પ્રેસિડેન્ટ પણ બનાવામાં આવશે. જે હિન્દુ અને દલિત સમુદાયમાંથી રહેશે.  

આ અંગેની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.  

કોવિડ સાઈડ ઈફેક્ટઃ મહારાષ્ટ્રમાં આટલા ટકા હોટલ અને રેસ્ટોરાં કાયમી સ્વરૂપે બંધ.. હોટલ ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની અસોસિયેશનની માગણી જાણો વિગત

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version