Site icon

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર CBIનો સકંજો, આ કેસમાં તપાસ એજન્સીના 15 ઠેકાણે દરોડા.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહાર(Bhar)ના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની મુશ્કેલી વધી ગઈ છે.

Join Our WhatsApp Community

સીબીઆઇ(CBI)એ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન રેલવે ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટનાના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા(Raid) પાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા

 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version