Site icon

સીબીઆઈને મળી બીજી સફળતા, હવે આ વ્યક્તિનું ઇન્ટ્રોગેશન કરી શકશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર

એક તરફ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મહારાષ્ટ્ર સરકાર દિલ્હી ખાતે કોર્ટના ધક્કા ખાઇ રહી છે. ત્યારે બીજી તરફ મુંબઈમાં પહોંચેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ટીમ પોતાની તપાસ ઝપાટાભેર આગળ વધારી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ એનઆઈએ પાસે માગણી મૂકી હતી કે તેમને સચિન વાઝે નું નિવેદન લેવાની પરવાનગી આપવામાં આવે. આ સંદર્ભે એનઆઈએ એ પરવાનગી આપી દીધી છે.

પરવાનગી આપતા સમયે કોર્ટે એક વાત સ્પષ્ટ કરી છે કે એનઆઈએ અને સીબીઆઈ એકબીજાની સાથે તપાસના સમય સંદર્ભે કોઓર્ડીનેટ કરી લે.

આમ સીબીઆઇની તપાસ કરતી રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટના ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ સીબીઆઈ તપાસ પુરી કરી નાખશે. તેમજ પંદર દિવસની અંદર પોતાનો રિપોર્ટ કોર્ટ સામે મૂકી દેશે. ત્યારબાદ મોજુદા સરકાર આબાદ સપડાશે.

પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિવિલ વોર : આઇપીએસ અધિકારીએ રિપોર્ટ ફાઈલ કરીને કહ્યું કે વઝે પાછળ પરમવીર જ હતો… જાણો શું રિપોર્ટ આપ્યો?
 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version